સુકારાએ ચણાનાં પાકનો ખાતમો બોલાવી દીધો, 40 ટકા પાક નષ્ટ થયો
Amreli: દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચણાના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે.બાબરા, ધારી, સાવરકુંડલા વિસ્તારમાં ચણાનું વાવેતર કરાયું છે. ચણાનાં પાકમાં સુકારો રોગ આવતા ખેડૂતો ચિંતિત થયા છે. અમરેલી જિલ્લામામ્ં 40 ટકા પાક નષ્ટ થઈ રહ્યો છે.
Featured videos
-
સુકારાએ ચણાનાં પાકનો ખાતમો બોલાવી દીધો, 40 ટકા પાક નષ્ટ થયો
-
ખેડૂતોએ સાયલા અને ચોટીલા તાલુકામાં સડી ગયેલ ઉભા પાકમાં આગ લગાવી
-
ગોંડલમાં વૃધ્ધ દંપતી કાળજાના કટકાઓને સાંકળથી બાંધી રાખવા મજબુર
-
ખેડૂતોનો આક્રોશ, કપાસના નિષ્ફળ પાકને ઉખેડીને બાળી નાંખ્યો
-
Video: વેળાવદરના કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં હવે દેશ વિદેશના પક્ષીઓ જોવા મળશે
-
રાજકોટમાં ડેન્ગ્યુથી એક મહિલાનું મોત, છેલ્લા 4 દિવસથી હતા સારવાર હેઠળ
-
ભાવનગર: આત્મ વિલોપનની ચીમકી બાદ કલેકટર કચેરી બહાર પોલીસનો બંદોબસ્ત
-
મોરબીમાં તેલ ભરેલા ટેન્કરે મારી પલટી, લોકોએ કરી પડાપડી
-
પાક વિમા મુદ્દે ઉપલેટામાં કૉંગ્રેસનું હાર્દિક સહિતના નેતાઓ સાથે ઉપવાસ આંદોલન
-
Video: ગીરસોમનાથમાં મગફળીના સેંપલને લઇને અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બબાલ